Shyamji krishna varma short note
Shyamji krishna verma biography in gujarati language pdf!
શ્યામજી કૃષ્ણ વર્મા
પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા | |
|---|---|
શ્યામજી કૃષ્ણ વર્મા | |
| જન્મની વિગત | ()4 October માંડવી, કચ્છ |
| મૃત્યુ | 30 March () (ઉંમર72) જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ |
| સ્મારકો | ક્રાંતિતીર્થ, માંડવી, કચ્છ |
| શિક્ષણ સંસ્થા | બલિયોલ કોલેજ, ઓક્સફર્ડ |
| વ્યવસાય | ક્રાંતિકારી, વકીલ, પત્રકાર |
| સંસ્થા | ઈન્ડિયન હોમરુલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ, ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ |
| ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
| જીવનસાથી | ભાનુમતિ (લ.) |
| માતા-પિતા | ગોમતીબાઇ - કરસનજી ભણસાલી |
| વેબસાઇટ | |
શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા.[૧] તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭[૨][૩][૪]ના રોજ કચ્છનામાંડવી બંદર ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (કૃ Shyamji krishna verma biography in gujarati language free!